Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

Share

ભરૂચનાં શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો દ્વારા લોકોના ઓક્સિજન લેવલનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. કોરોના મહામારીનાં યુગમાં ઓક્સિજન લેવલ ખુબ મહત્વની બાબત છે કોરોનાનાં દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થાય કે તરત જ તેમને ઓક્સિજન આપવું પડે છે. આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા શક્તિનાથ સર્કલ પાસે લોકોનાં ઓક્સિજન લેવલના ચેકીંગનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આમ આદમી પાર્ટીના તેજશ ભાઈ, ગોપાલભાઈ અને અનિલભાઈ વગેરે આમ આદમી પાર્ટીનાં આગેવાન અને કાર્યકરોએ આ અભિયાન અંગે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 47 પ્રશ્નો રજૂ થયા જેમાંથી 42 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

ProudOfGujarat

સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

વડોદરામાં યુવતીની છેડતી કરતા વિધર્મી રોમિયોને ઝડપી પોલીસના હવાલે કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!