Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

ભરૂચના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મયુર જોષી ભ્રષ્ટાચાર, દારૂબંધી, જુગાર, હપ્તાખોરી, વિકાસ વગેરે જેવા મુદ્દાઓ પર પ્રવચન આપ્યું હતું. જેમાં સરકાર અને તંત્રની ઢીલી નીતિ સામે તેમને આકરા પ્રહારો કર્યા હતા. તેમજ રોડ રસ્તા ગંદકી અને તેનાથી પ્રજાને પડતી હાલાકીઓ ઉપર તેમણે આક્રમક ટિપ્પણી કરી હતી. મયુર જોષીએ જણાવ્યું હતું. કે ભરૂચના ગમે તે પ્રશ્ન કે સમસ્યા હશે એ તેમનો સંપર્ક કરતાં. તેમણે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું મક્કમ નિર્ધાર કર્યો હતો. અને આ પ્રશ્નને તેમની ટીમ ૨૪ કે ૪૮ કલાકમાં નિકાલ કરી આપવાની બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બેદરકારીથી વયોવૃદ્ધ પેન્શનરો પરેશાન.

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી ગટરો માથાના દુખાવા સમાન બની..!!

ProudOfGujarat

ભરૂચ-દહેજની કેમોક્સ ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!