ભરૂચની 250 વર્ષ જૂની જગન્નાથ રથયાત્રા બાદ વિવાદ : ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓ મંદિરના ગર્ભગૃહમાં જોવા ન મળતાં ચર્ચા : પ્રતિમાઓ સુરતની ઇસ્કોન રથયાત્રા માટે લઈ જવામાં આવી હોવાનો દાવો
ભરૂચ: ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા બાદ એક વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી,...
