Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગરમા રખડા ઢોર ની સમસ્યા અંગે લોક જન શક્તિ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું

Share

ભરૂચ નગરમા રખડા ઢોર અંગેની સમસ્યા માટે લોક જનશક્તિ પાર્ટીએ ભરૂચ જિલ્લા કલેકટર તેમજ નગર પાલિકા ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આવેદન પત્ર મા જણાવ્યા અનુસાર ભરૂચ નગરમા રખડતા ઢોર ની સમસ્યા વધી છે ત્યારે તાજેતરમા આખલાએ માહિર ખોખર જેવા આશા સંસ્પદ યુવાનો ભોગ લીધો હતો. આ ઉપરાંત રખડતા ઢોરના ત્રાસના પગલે  વ્યક્તિઓને ગંભિર ઈજા પહોંચી હતી. જે પૈકી એક મહીલાને ફેકચર પણ થયુ છે એક આખલાએ વકીલને પણ ઈજા પહોંચાડી હતી. તેઓ હોસ્પીટલમા સારવાર હેઠળ  છે તેથી રખડતા ઢોર ની સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકા તાત્કાલિક પગલા ભરે અને રખડતા ઢોર ના માલિકો સામે કાર્યવાહી કરે તેવી માંગણી આવેદન પત્ર મા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોન્ટ્રાકટર ની લાપરવાહી પી. એમ.રૂમમાં જવાના માર્ગ ઉપર જ કન્સ્ટ્રકશન નું મટીરીયલ નાખવામાં આવતા રસ્તો બંધ

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્ર દોડી ગયુ હતુ.આ હત્યા જુની અદાલતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!