Proud of Gujarat
FeaturedGujaratINDIA

રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલૂમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી અંગે કરેલ સમયમાં વધારો.

Share

ગુજરાત રાજયમાં જમીન રી સર્વે માટેની ડીઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી ભરૂચ જીલ્લા સહિત 33 જીલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. આ પ્રમોલગેશન પછી રી સર્વે રેકોર્ડમાં ખાતેદારો દ્વારા રેકોર્ડની ક્ષતિઓ સુધારવાની રજૂઆતો આવે છે. આવી અરજીઓ કરવા અંગેની પ્રોસીઝર માટે સમયમર્યાદા લંબાવાની જરૂર પડતાં તેમજ ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ખર્ચ ન કરવો પડે અને અન્ય હાડમારી પણ ન ભોગવવી પડે તે માટે ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા વધારી તા.31-12-20 સુધી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, રાજપીપળા ચોકડી પાસે કાંસમાં પ્રદુષિત જળ વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં અંતરિયાળ અને પહાડી વિસ્તારનાં બોરીદ્વા ગામમાં ઘરે ઘરે જઇને શાળાનાં બાળકોને સેવાના ઝરણારૂપે શિક્ષણની જ્યોત પ્રજ્જવલીત રાખતાં શ્રેષ્ઠ શિક્ષક શ્રી અનિલ મકવાણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!