ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ દ્વારા ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમનું આયોજન, 150થી વધુ લોકોએ લીધો ઉત્સાહભેર ભાગ
ભરૂચ : વિશ્વમાં શાંતિ, પ્રેમ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસારના ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ, ઝાડેશ્વર સેવાકેન્દ્ર દ્વારા ‘Walk for Peace & Yoga’ કાર્યક્રમનું આયોજન...
