દેશવ્યાપી ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ભરૂચમાં રેલી, કેન્દ્રીય કાયદાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર : ગૌવંશની સુરક્ષા, ગૌપાલનને પ્રોત્સાહન અને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ ઉઠી
ભરૂચ: દેશવ્યાપી ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ના ભાગરૂપે ભરૂચમાં સાધુ-સંતો, ગૌભક્તો અને સ્થાનિક નાગરિકોએ ગૌવંશની સુરક્ષા, ગૌસેવા અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન...
