ભરૂચ તાલુકાના કેસરોલ ગામ પાસે બનેલી ઘટના ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામે પરમાર ફળિયામાં રહેતાં અરવિંદ કરશન પરમાર નિવૃત્ત જીવન ગુજારે છે. ગઇકાલે સવારે...
સમાચાર: માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આદિજાતિ વિસ્તારમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા કુલ ₹493.30 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ...
માંગરોળ તાલુકાના વાંકલ ગામના ગામીત ફળિયામાંથી ઝેરી કોબ્રા નાગ મળી આવતા વિસ્તારમાં થોડીવાર માટે દહેશતનો માહોલ સર્જાયો હતો. વાંકલના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ...
ભરૂચ. તા. 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ...
ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પાણી સમિતિની મહિલા સભ્યો માટે મહિલા સશક્તિકરણ જાગૃતિ કાર્યશાળા યોજાઈ હતી. “પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી” વિષય પર...
તમારા નામે સીમ કાર્ડ ખરીધુ, એકાઉન્ટ ખોલી મની લોન્ડ્રીંગ કર્યાની ધમકી આપી ભરૂચ. ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલી જીલ્લા પંચાયત કોલોની ખાતે રહેતાં કાંતિલાલ એમ....
ભરૂચ જિલ્લા ભાજપની નવી ટીમની તાજેતરમાં જાહેરાત થયા બાદ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત સંગઠનની પરિચય બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખના...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વર્ષ–2026માં યોજાનારી અખિલ ભારતીય વ્યવસાય કસોટી માટે ખાનગી ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. પ્રવેશપત્ર–2025 અંતર્ગત...