ભારે વરસાદમાં ધરાશાયી થયેલા બાગાયતી વૃક્ષોને વૈજ્ઞાનિક માવજતથી ફરી કરી શકાય જીવંત, બાગાયત વિભાગે ખેડૂતોને આપી માર્ગદર્શિકા
ભરૂચ : તાજેતરમાં ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં આવેલા પૂરના કારણે બાગાયત પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખાસ...
