કેન્દ્રીય સંચાર રાજયમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ટ્રેનો પુનઃ શરૂ કરવા અંગે પેસેન્જરોની લાગણી અને માંગણીને સરકારમાં ઉચ્ચ કક્ષાએ સતત રજુઆત અને પ્રયત્નોને...
માંગરોળ મોસાલી તાલુકા મથક સહિત મુખ્ય વેપારી મથકના વાંકલ ઝંખવાવ વગેરે ગામોમાં સરકારી પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટિકના થેલીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે છતાં સરકારના...
નડિયાદમાં મહાગુજરાત મેડિક્લ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ...
કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા વિના મુલ્યે કોરોનાની વેક્સિન અને બુસ્ટ આપવામાં આવી રહી છે. સરકારની આ સારી અને સુંદર કામગીરીને કેટલાક હેલ્થ સેન્ટરના કર્મચારીઓ...
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે સુરત શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોને લઈને વિશેષ...
વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે IMA અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ખાનગી લેબોરેટરીઓમાં...