કેન્દ્રીય તથા ગુજરાત ગૃહ વિભાગ દ્વારા અને ડીજીપી દ્વારા ખુલ્લી મુકેલ e-FIR (citizen first) એપની જાગૃતિ અને ઉપયોગની રીત અંગે જાણકારી માટેનો કાર્યક્રમ વી.એન.પટેલ મેડિકલ...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ...
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ગામ નજીક આવેલ શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાલિયા, ધી તાલુકા ખરીદ વેચાણ સંઘ,...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવતા નરેન્દ્રસિંહ માત્રોજા વયમર્યાદાને લઇને નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમલ્લા પીએસઆઇ...
આગામી તા.૧૫/૦૮/૨૦૨૨, સોમવારનાં રોજ સ્વાતંત્ર્યદિનના પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને SOUADTGA તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો...
રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ પરમાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાની 10 વર્ષની બાળકીઓને મળે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી...
નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં શનિવારે બપોરે ૧૨ કલાકે પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને સામાન્યસભા યોજાઈ હતી. સભામાં પ્રમુખે એજન્ડાના વિવિધ વિકાસના ૧ થી ૧૪ કામો રજૂ કરીને...