શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શનિવારે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાના વક્તા અને ચૈત્રી સમૈયાના યજમાન પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ...
આજે છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં પાર્ટી અગ્રણીઓ દ્વારા જિલ્લાના કેટલાક વણ ઉકલ્યા પ્રશ્નો તેમજ આમ જનતાને પડતી તકલીફોનો ચિતાર...
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તેમજ ગ્લેનમાર્ક કંપની અંકલેશ્વરના સૌજન્યથી ભરૂચ શહેરની વિવિધ વિસ્તારમાં ગરીબ અને વિધવા બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટના વિતરણનો કાર્યક્રમ પાંચબત્તી મિલેનિયમ...
ભરૂચના જંબુસર ખાતે એપીએમસી ના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ વરદ હસ્તે કરવામાં આવ્યું. જંબુસર એપીએમસીમાં...
કોરોના મહામારીમાં અનેક તહેવારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના હળવો થતાં રાજ્યમાં તમામ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે નવસારીમાં આવેલા 400 વર્ષ...