શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ દ્વારા ચાલુ વર્ષે ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક વિષયો ઉપર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ઓનલાઈન...
માંગરોળ તાલુકાના મોસાલી નવી નવી નગરી મુકામે કોમ્યુનિટી હોલમાં ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જાણકારી અંગેની મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં મોસાલી દૂધ મંડળીના પ્રમુખ...
આમોદ તાલુકાના ઇખર ગામની તસ્લિમાએ ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા લેવાયેલી પ્રથમ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતના ગામનું નામ રોશન કર્યું છે. શ્રી મહાલક્ષ્મી...
ભરૂચ નગરપાલીકા હદ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર અવસ્થામાં છે, કેટલાય વોર્ડના એવા વિસ્તાર છે જયાં આજદિન સુધી બિસ્માર બનેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ભરૂચના...
નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો. નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમમાંથી ટોકરી નદી પસાર...