નર્મદા જિલ્લાના કર્મચારી, અધિકારિઓને બિરદાવવાનો નવતર અભિગમ પહેલીવાર કલેકટરે અપનાવ્યો છે. જેમાં કલેક્ટર ડી.એ શાહે વિવિધ કચેરીએ સામે ચાલીને પહોંચી સરપ્રાઇઝ સાથે વિવિધ અધિકારીઓ, કર્મચારીઓનું...
પોલીસ મહાનિરિક્ષક એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓની સુચના અનુસંધાને નાર્કોટિક્સની બદી દૂર...
ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજુરી મળતા નવા રોડ બાંધકામના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રારોદ ગામ પાસેથી એક દિપડાનું રેસક્યુ કરાયું હતું. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના નર્મદા કિનારાના નારેશ્વર રોડ ઉપર આવેલા સોમજ, દેલવાડા...
– અંકલેશ્વર પંથકમાં હત્યાના બનાવોનો સિલસિલો યથાવત… અંકલેશ્વર પંથકમાં પ્રેમ, પૈસાની લેવડ દેવડ કે અન્ય બનાવોના પગલે હત્યા થઈ હોય તેવા બનાવો ઉપરાચાપરી બની રહ્યા...
ભરૂચ નગરનાં સંતોષી વસાહત વિસ્તારમાં રહેતા લોકોની તકલીફોનો કોઈ પાર નથી. આ વિસ્તારના લોકો ભરૂચ નગરપાલિકાને નિયમિત રીતે કર ભરે છે તેમ છતાં તેમણે નગરપાલિકાની...
ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. ધર્માંતરણમાં સંડોવાયેલા 9 આરોપીઓ પૈકી 4...