ભરૂચ પંથકનાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર.
ભરૂચ પંથકના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટર દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ત્રિપુરા રાજ્યમાં મુસ્લિમ સમાજ પર થયેલ અત્યાચારને વખોડી...
