અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા પજ્ઞાચક્ષુઓને દિવાળી નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું....
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આજરોજ ઝોમેટો રોઇડર્સ દ્વારા પોતાની માંગને લઇને સ્ટ્રાઈક કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકામા ઝોમેટો રોઇડર્સ દ્વારા વાલિયા ચોકડી પર પોતાની 24...
ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ અંતર્ગત ગુમાનદેવ મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાં, વાસણો અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો...
ભરુચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીને હંગામી વીજ જોડાણ આપવાના હેતુસર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૨૦૦/૧૧ કેવીનું વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું...
અખિલ ભારતીય રમોત્સવ (આઝાદીકા અમૃત મહોત્સવ) અંતર્ગત રમતગમત અધિકારી કચેરી, સુરત પ્રેરિત સુરત જિલ્લાની અંડર ૧૯ ખોખો તેમજ કબડ્ડીની સ્પર્ધા ૨૮/૧૦/૨૧થી ૨૯/૧૦/૨૧ દરમિયાન વાત્સલ્યધામ કામરેજ...