અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં...
આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલે...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે. જેને આદિવાસી વિસ્તારમાં વસવાટ...
પ્રથમ માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં મેધરાજા હાથતાળી આપી જતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. ખેતીમાં સિંચાઈ અને ધરતીપુત્રોને પીવાના...
અંકલેશ્વરની નામાંકિત સનફાર્મા કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસલક્ષી કાર્યો કરી રહી છે. કંપનીએ તેમના મોડેલ...
સમગ્ર રાજ્યમાં શાળાનો સમય રાબેતા મુજબ રાખવાની જાહેરાત કરવામાં આવતા દિગ્વિજય સિંહ જાડેજા, સતિષભાઈ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ નિયામક એમ.આઈ જોષી, શિક્ષણ સચિવ ડો....
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રિના સમયે અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ પરથી પસાર થતી ટ્રક નં. RJ-04-GB-1274 માં અચાનક જ આગ લાગવાને પગલે બ્રીજ ઉપરથી પસાર...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા ડુંગરનો મેળો ચાલુ સાલે નહિ ભરાય. રાજપારડી ગ્રામ પંચાયતની એક યાદીમાં જણાવાયા મુજબ હાલમાં ચાલી રહેલ કોરોના...