ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સ્વૈચ્છીક સંસ્થાને સુંદર કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ તા.૨૩ મી ના રોજ...
ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા...
ગતરોજ તા. ૨૪/૦૮/૨૦૨૧ ના રોજ શબ્બીરભાઇ વલ્લી વાજા તથા સમગ્ર વાજા ફેમિલી વ્હાલુવાલા તરફથી કોકર મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ તરફથી ગાદલા, તકીયા,...
રાજય માં બે દિવસ પહેલા જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા...
છારદ ગામના હાઇવે રોડના નજીકના વિસ્તારમાં આવેલા હિંગળાજ પરામાં ગંદકીનું સામ્રાજ્ય હોય સિનિયર સીટીઝન મહિલાએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવી દેવા માંગ કરી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ત્રણેક દિવસ પહેલા પટેલ ફળિયામાં રહેતા ૮૫ વર્ષીય વૃધ્ધા કાંતાબેન પટેલ પર એક મોટા વાનરે હુમલો કરી ગંભીર રીતે...