છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલનું પ્રકાશમાં આવ્યું હતું. સમગ્ર વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ સ્થિત અંકલેશ્વર ખાતે...
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમા સંત મહંત આપણા ગુજરાતમા ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે હેતુથી સંત મહંત અવનવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે...
નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના ખેડુત મિનેશભાઇ રાવજીભાઇ પટેલ (ઉ.૫૦ રહે.મોદલીયા) અને તેમની પત્ની સમિઁષ્ટ્રાબેન મિનેશભાઇ પટેલ (ઉ.૪૭) પોતાની મોટરસાયકલ નં :- જીજે-૧૬-એજી-૬૦૦૨ લઇને...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ ફેસબુક પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, મહેસુલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ભાડભુત બેરેજ યોજનાને લઇ રજુઆત...
અંકલેશ્વરના પાર્થ પવારને ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. પાર્થની ચકાસણી બાદ માલુમ પડ્યું કે તેના ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની...
ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના સમગ્ર વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા...