ચાવજ રેલ્વે ફાટક પાસે રાત્રીના સુમારે કોઈક ટ્રેનની અડફેટે આવી જતા અજાણી મહિલાનું મૃત્યુ થયું હતું. જેની ઓળખ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી....
નર્મદા-રાજપીપલા જિલ્લા વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ. નિનામાએ તેમને મળેલી સત્તાની...
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોકપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થતાં લોકપ્રશ્નો અને રજૂઆતોનો નિયત સમયાવધિમાં વાજબી, યોગ્ય અને ઝડપી ઉકેલ...
ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની ફોટોવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૨૨ મી...
અંકલેશ્વર તાલુકાના નૌગામની સીમમાં આવેલ ટી.એસ.જી પ્રીકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટમાં કોમ્યુટર અને તેના પાર્ટસની ગત રોજ ચોરી થઇ હતી. ટી.એસ.સી ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ રાત્રીના પ્લાન્ટ ઓપરેટર...
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ જી.આઈ.ડી.સી વિસ્તારના એસ.ટી.ડેપો માં ગતા રાત્રીના રોજ એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીના સમયે...
ગયા વર્ષે બોક્સ ઓફીસ પર “ફુકરે રીટર્ન્સ” ની અપાર સફળતા બાદ, હવે ઍક્સેલ એન્ટરટેઇન્મેન્ટ ૨૦૧૮ ની પોતાની પહેલી ફિલ્મ “3સ્ટોરીઝ” રિલીઝ કરવા માટે તૈયાર છે....
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) હાલ રાજપૂતોની સંસ્કૃતિની તોડી મરોળીને પદદ્માવત ફિલ્મ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરણી સેના અને રાજપૂતોના વિવિધ સંગઠનોએ લગાવ્યો છે.આગામી 25મીએ આ ફિલ્મના...