અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના એકમોનું અને NCT થી દરિયા સુધી જતી પાઈપલાઈનમાં પુનગામ પાસે ભંગાણ સર્જાતા ઔદ્યોગિક એકમોના ડીસ્ચાર્જને બંધ કરવાની સૂચનાઓ અપાઈ છે. ગઈકાલે મોડી...
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં આજરોજ “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન દ્વારા વિદ્યાર્થીઓને નોટ બુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો....
મુંબઈ ખાતે યોજાયેલ બ્યુટી એજ્યુકેશન એન્ડ ટેલેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં અંકલેશ્વરના વર્ષોથી બ્યુટીશિયન અને કોસ્મેટોલોજીસ્ટ રશ્મિ જોશીને પ્રથમ પ્રાઈઝ અને એવોર્ડ આપવામાં આવ્યો હતો. રશ્મી...
ગતરાત્રીના પાલેજ પંથકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગામના પ્રવેશદ્વાર સુધી વરસાદી પાણી પહોંચી...
ગુજરાતના દ્વારકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં પાંચને બદલે છ ધ્વજા ફરકાવવામાં આવશે. દેશભરમાંથી ભક્તો જગતમંદિરમાં ધ્વજા ફરકાવવા માટે નામ નોંધણી કરાવે છે. લોકોની સુવિધા...