અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેક્ટર આર. એન. કરમટીયાની ટીમે ચોક્કસ બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાણીયેલ ગામ પાસે ટ્રક નંબર RJ-14-GE-3156 માંથી...
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. જમીનની ફળદ્રુપતા, જનઆરોગ્ય અને પર્યાવરણ બચાવવા હશે તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય...
ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો અવનવા હથકંડા અપનાવીને પણ પોતાના નાપાક મનસુબા પાર પાડતા હોય છે, જિલ્લામાં ચાલુ વર્ષે જ અનેક સ્થળે પાડવામાં આવેલ...
ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે વિસ્તારની હદમાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, રાત દિવસ હાઇવે વિસ્તારમાં નાના મોટા અકસ્માત સામે આવતા હોય...