ચૈત્રી સુદ પુનમ એટલે હનુમાન જંયતી તરીકે ઉજવામા આવે છે. આજે પંચમહાલ જીલ્લામા આવેલા વિવિધ હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામા આવી હતી. પંચમહાલ...
વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ) પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરંપચને ગામમા કોઈ કામ કર્યા નથી રાજીનામુ આપી દે તેમ કહી આક્ષેપ સાથે સામાન્યસભામા...
વિજયસિંહ સોલંકી , પાવાગઢ ( પંચમહાલ) પંચમહાલ જીલ્લામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે ગુજરાત રાજ્ય સહિતભારતભરમાથી શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે હાલમા ચૈત્રી નવરાત્રી...
આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતીનો સુયોગ સંધાતો હોય. હનુમાન ભક્તોમાં ઉમંગની લાગણી છવાઈ ગઈ છે. ભરૂચ નગરના કસક વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાનજી ના મંદિર...
આજે તા.૩૦-૦૩-૨૦૧૮ નાં રોજ પણ ભરૂચ જીલ્લામાં શ્રી રામ ભક્ત હનુમાનજીની ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનીઓ અને મહિલાઓ તેમજ બાળકો...
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાનાં સુત્રેલ ગામના તળાવ પાસે ૬ જુગારિયા જુગાર રમતા ઝડપાયા હતા. અંગે વાગરા પોલીસ સૂત્ર અને ફરિયાદી પો.કૉ વિજય ભગવાન ની પોલીસ...