Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આઠમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરના પટાંગણમાં હોમ હવન પૂજા અર્ચનાનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. વાંકલ સિંધવાઇ માતાજીના મંદિરે હોમ હવન કરવામાં આવ્યો હતો. સિંધવાઇ માતાજી ના મંદિરે માનતા રાખેલ માટલી મૂકવા આવે છે. લોકો પગપાળા ચાલતા આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

માંગરોળના ગડકાછ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે માટલી મૂકવા આવે છે. સિંધવાઈ માતાજીના મંદિરે ભકતજનો પગપાળા દર્શન કરવા માટે જાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશ દેસાઈ ખૂબ સરસ આયોજન કરાયું હતું. ભકતજનો એ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ત્રણ જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નહીં મળતા આજે ભકતો, મહંતો, સંતોએ મંદિર પરિસરમાં રથ ફેરવી પૂજાપાઠ કરી તમામ વિધિઓ પૂરી કરી હતી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ટ્રાયબલ સબ પ્લાન માંડવી કચેરી દ્વારા વિવિધ કામોનું આયોજન કરવા માટે પંચાયત કચેરીનાં સભાખંડમાં વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન મંત્રી ગણપતભાઈ વસાવાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!