વાંકલ : “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ઝંખવાવ ગ્રામ પંચાયત મુકામે ટીબી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય કેન્દ્ર, સુરત તથા DTO ડૉ.
ભરૂચ : ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાના ૯ તાલુકા પંચાયતોમાં વહિવટદારની નિમણૂંક કરવામાં આવી
ભરૂચ : ભરૂચ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર દ્વારા સરકારી કન્યા છાત્રાલય, ભરૂચ અને સરકારી કુમાર છાત્રાલય, વડદલાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ
ભરૂચ : જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ તાપમાનમાં સતત વધારો
ભરૂચ: ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. આ અવસરે મંગળવારે નગરપાલિકા ખાતે પ્રમુખ તથા તમામ સભ્યોનો વિદાય સમારંભ
અંકલેશ્વર : અંકલેશ્વર GIDC વિસ્તારમાં બબલુ મોબાઈલ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા એક નિર્દોષ આખલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું.