ભરૂચમાં 20 જૂનથી નિયમિત બે સમય પાણી પુરવઠો શરૂ થશે : કેનાલમાં 25 દિવસ બાદ પાણી છોડાતા પુરવઠો સુધરશે, પ્રારંભિક બે દિવસ ડહોળું પાણી આવવાની શક્યતા
ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મહત્વપૂર્ણ જાણ કરવામાં આવી છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ (SSNNL) દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં
