નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવાનો ઠરાવ રદ કરવાની માગ : ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું : માલધારીઓ સહિત સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો : ૩ હજારથી વધુ પશુઓના ચરિયાણ પર સંકટ આવે તેવી શક્યતા
। ભરૂચ । ભરૂચના નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડનના ગ્રામ પંચાવયના ઠરાવનો ગ્રામજનો દવારા વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.
