આ કલા ઉત્સવ કાર્યક્રમમા માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રકાશભાઈ જાની, વિશાલભાઈ, ભરતભાઈ, ઈન્દ્રભાઈ હાજર
મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો છે. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં
ભરૂચના રાજપારડી વિસ્તારના ભાલોદ તરસાલી ગામે અપહરણ, ધાડ, રાયોટીંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલો જેવા બે ગુનામાં સી.આર.પી.સી કલમ-૭૦ મુજબનો નાસતો ફરતો આરોપીને ભરૂચ લોકલ
મણીપુરમાં મહિલાઓ પર થયેલ અત્યાચાર અને અભદ્ર વર્તનની બાબતે ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઇ રહ્યો છે. વિવિધ સંસ્થાઓ અને આદિવાસી સંગઠનો દ્વારા આવેદનો દ્વારા મણીપુરમાં બનેલ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જી.શિ.તાલીમ ભવન, ભરૂચ દ્વારા બે દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર જુનાબેટની પ્રા.શાળામાં યોજાયો હતો. આ તાલીમ વર્ગનું આયોજન ડાયટ ભરૂચના પ્રાચાર્ય
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં ઉટીયાદરા ગામની સીમમાં આવેલા પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલી ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા મુખ્ય
ત્રીજા રાઉન્ડના વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના કારણે ભારે તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. લોકો હવે મેઘરાજાને