ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે નં. 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટ સંચાલકોએ ટોલ વસૂલાતના વિરોધમાં અનોખો વિરોધ નોંધાવ્યો
ચૂંટણી વિભાગની કચેરીની બહાર ફોર્મ પરત ખેંચતાં ગદ્દાર ગદ્દારના નારા લાગ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લો ભારે ચર્ચામાં રહ્યો છે. તેમાંય ભરૂચ
ભરૂચ શહેરમાં આવેલ 500 વર્ષ જૂના પવિત્ર શ્રી પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે 18મી એપ્રિલના રોજ પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર
ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દયાદરા નજીક મધરાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉભેલા કન્ટેનરમાં બોલેરો પીકઅપ વાન ઘુસી જતા ક્લિનરનું મોત