RBSK યોજનાની માનવતાભરી સિદ્ધિ: જન્મના માત્ર 10મા દિવસે હૃદયની સર્જરીથી નવજાત બાળકીને મળ્યું નવજીવન : ભરૂચની બાળકીમાં જન્મજાત હૃદયરોગનું સમયસર નિદાન થતાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સફળ સર્જરી
ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર સ્થિત વચનામૃત રેસીડેન્સીમાં રહેતા જયંત પાટીલના ઘરે જન્મેલી નવજાત બાળકી માટે RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ
