ભરૂચમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ કેમ્પ : કવિતાધામ સોસાયટી વિસ્તારમાં 30થી વધુ શ્વાનોને અપાયા એન્ટી રેબિઝ ઈન્જેક્શન
ભરૂચ : શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કવિતાધામ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ અભિયાન યોજાયું
