ભરૂચ શહેરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. શુકલતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા તાલુકાના
ભરૂચ. ભારતના બંધારણના શિલ્પી ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો
ભરૂચ : ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આવનારા જન્મોત્સવને આવકારવા શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં
જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સૌથી મોટો સોદાગર છે. માઈનોરિટી સાથે ગદ્દારી કરી છે : કુતબુદ્દીન ટેલર કુતબુદ્દીન ટેલર અને તેમના સમર્થકોએ સાંજે કોંગ્રેસી આગેવાનોના બેનરો
દહેજ પોલીસ મથકે બુટલેગર પિતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ ભરૂચ. દહેજના પરમાર કળિયા વિસ્તારમાં રહેતાં ધવલસિંહ દેવેન્દ્રસિંહ પરમાર ગઈકાલે સવારે કોસંબા ખાતે આવેલી તેમની સાસરીમાં