અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે
વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. આ વર્ષે, પર્યાવરણ દિવસ પર, બોલિવૂડ અભિનેત્રી વરીના હુસૈન પ્રખર પ્રકૃતિ સંરક્ષણવાદી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો
જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 21/6/203 ના રોજ જામનગર શહેરમાં વસવાટ કરતી તમામ મહિલાઓ માટે ઓપન જામનગર વિનામૂલ્યે વોકેથોન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ ત્રણ દિવસીય બેઠકમાં
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતમાં વીજળી પડતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના બની હતી. જેમાં વિજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4
વડોદરાના હરણી-મોટનાથ રોડ વિસ્તારના લોકોએ પાણીના પ્રશ્ને કોર્પોરેશનને આંદોલનની ચીમકી આપી હતી તેમ છતાં તંત્રની આંખો નહીં ખુલતા હરણી વિસ્તારના રોષે ભરાયેલ રહીશોએ પાણીની ટાંકી