અંકલેશ્વર વોર્ડ નંબર 7 માં ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આંબોલી રોડ પર 15 દિવસો ઉભરાતી ડ્રેનેજ થી રહીશો પરેશાન બની ઉઠ્યા છે.
ડ્રેનેજ લાઇન સમસ્યા અંગે સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષ સભ્ય ને અને પાલિકા ને વારંવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. દુષિત પાણી
