બિનવારસી મૃતદેહને સ્મશાને લઈ જતી એમ્બ્યુલન્સ સામે પડેલો તાર હટાવવા ગયેલાં યુવાનનું મોત
ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં બનેલી ઘટના ભરૂચ ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી સેવાયજ્ઞ સમિતીની એમ્બ્યુલન્સ એક બિનવારસી મૃતદેશને સ્મશાને લઈ જઈ રહી હતી. તે વેળાં રસ્તામાં જીઈબીનો...
