અમદાવાદ : વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા
વડાપ્રધાન મોદી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થાય છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોય છે તેઓ તણાવમુક્ત રહે તે માટે વડાપ્રધાન...
