“સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો સદ ઉપયોગ” એક સારો સદવિચાર અનેક માટે ઉપયોગી થાય છે અને જો વાત સદભાવનાની હોય તો સહિયારો પ્રયાસ કોઈપણ સમસ્યાનું સમાધાન લાવી...
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એક્મો વિસ્તાર ધરાવતા જીઆઈડીસી વિસ્તારમાંથી વરસાદી કાંસમાં અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાનો મામલો સામે આવતો હોઈ છે, તાજેતરમાં જ અંકલેશ્વર ખાતેથી પણ...
ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ દરોડા પાડી રહ્યા છે, તેમજ નશાનો વેપલો કરતા...
છેલ્લા એક અઠવાડિયાથી અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં પ્રદૂષણ વહેવાની ઘટનાઓ બની રહી હતી. આજે પણ આવી ઘટનાની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપિસિબી ને...
શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવીદાન સમારંભ “અભ્યુદય 2023” તારીખ 30/9/23 ના રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર જીઆઇડીસી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો...
ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા અલગ – અલગ સ્થળો...
તાજેતરમાં નર્મદા નદીના ધોડાપુરના પગલે ખેડૂતો, શ્રમજીવીઓ તેમજ અન્ય લોકોને પારાવાર નુકસાન થયું છે. મકાન તેમજ ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓને થયેલ નુકસાનના પગલે પૂર ઓસરી...
નર્મદા પૂર બાદ ભારે વિનાશ સર્જાયો હતો, જે બાદ અસરગ્રસ્ત લોકોની વ્હારે અનેક સામાજિક સંસ્થાઓ આવી રહી છે, તેવામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા રાહત...
અંકલેશ્વરની જૂના બોરભાઠાની પુર અસરગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓની વ્હારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘે આવી શાળાના સવા ત્રણસોથી વધુ વિદ્યાથીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. નર્મદા કાંઠા...
આજરોજ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિસ્તારના જાહેર માર્ગોની કથળેલી સ્થિતિને વહેલી તકે સુધારવા માટે માર્ગ અને મકાન ખાતાની કચેરી, ભરુચીનાકા અંકલેશ્વર ખાતે આવેદનપત્ર આપી...