અંકલેશ્વર ખાતે કાર્યરત ઝીલ નૃત્ય એકેડેમી દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે ગતરોજ ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1985 ના વર્ષથી સંસ્કૃતિને જાળવતી ઝીલ નૃત્ય એકેડેમીના...
ધોરણ 10 ના પરીક્ષાના પરિણામોમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ સો ટકા પરિણામ સાથે ગૌરવવંતો ઇતિહાસ સ્થાપી ચૂકી છે. નોંધનીય છે કે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી...
આઈ. ટી.આઈ. અંકલેશ્વર ખાતે રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસના નવા અભિગમ અને પહેલ અંતર્ગત, આજરોજ સવારે ૧૦:૦૦ કલાકે, નવા મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમા “સમર સ્કીલ વર્કશોપ ખાતે...
ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ખાસ કરી...
ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટ એ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિઓ, વિધાર્થી...
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબેશનના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી ધર્મેશ...
તાજેતરમાં યોજાયેલ યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ” માટે ગુજરાત અને ભારતભરના ઘણા બધા ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરેલું હતું. જેમાં ચિત્રકલાના કામની ગુણવત્તા, ચિત્રકારોએ...
અંકલેશ્વર જીઆઈડીસી માં પ્લોટ નંબર 1601/01 નેકટર એન્જીનીયરિંગ ઇન્ડિયા પ્રા. લિમિટેડ કંપનીમાંથી કોઈ અજાણ્યા તસ્કરોએ કંપનીમાં મુકેલ અમુક સ્ટ્રક્ચરની ચોરી કરી લઈ પલાયન થઈ ગયા...