રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરના ઉપક્રમે દિવ્યાંગો માટે કૃત્રિમ અંગોની માપ શિબિર, નિ:શુલ્ક તપાસ, ઓપરેશન માટે તારીખ 25/9/2022 ના રોજ સવારે...
મળતી માહિતી અનુસાર ગત તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગીરીરાજ હોટલ નજીક ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં ત્રિકાલ ઇલેક્ટ્રિકલ એન્ડ રિવાઇડીંગ વર્કસને તસ્કરોએ...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલ લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા જિશાન દાઉદ મન્સૂરી...
ભરૂચ જિલ્લામાં દીવસેને દિવસે તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ, અંકલેશ્વરની સોસાયટી વિસ્તારોમાં રોજ મ રોજ ચોરીઓની ઘટનાઓ સામે આવતી હોય...
ભરૂચ જિલ્લામાં દીવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં ખાસ કરી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાતો હોય...
મા શક્તિના આરાધનાના પર્વ નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ભરૂચ,અંકલેશ્વર સહિત જિલ્લાના...
આજરોજ અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક આવેદનપત્ર પાઠવ્યું હતું, આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય...