અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા લોકડાઉનનાં નિયમન માટે પોલીસનું સઘન પેટ્રોલીંગ જોવા મળ્યું હતું. ભરુચ જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે. અને જિલ્લાની કોવિડ-19 જયાબેન મોદી...
ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો બિચક્યો હતો. જોકે મામલો...
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં રાજપીપલા રોડ પર આવેલ મીરાનગર સોસાયટી મૂળ અમદાવાદનો ટ્રક ચાલક હંસરાજ ચૌધરીનો વાપી જતો હતો તે દરમિયાન ટ્રકમાં તેની હાલત બગડી જતા...
સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ એ આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પણ ખોરવાઈ રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે...
અંકલેશ્વર પંથકમાં 60 કરતાં વધુ ઉંમરનાં બે અજાણ્યા ભિક્ષુક પુરૂષોનાં મોત થતાં તેઓનાં મોત ગરમીથી અથવા કોઈક બીમારીથી થયા હોવાની શંકા લોકોમાં ઊભી થઈ છે....
અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામનાં આર.કે નગરમાં બોગસ તબીબને પોલીસે ઝડપી લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર તાલુકાનાં હેલ્થ ઓફિસર દિનેશભાઇ વસાવાને જાણ થઈ...
દેશહિતમાં પોતાની ફરજ ફર્સ્ટ ગણી અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મૂળ કસ્બાતીવાડના ડો.અબ્દુલ ખાલીકભાઈ મલીકની પુત્રી ડો. ઝરીયાબ ખાલીક મલીક – M B...
મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે...
હાલ અંકલેશ્વર શહેરની અંદર દિન-પ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં ચોરોએ શિયાળાની ઠંડી નો ફાયદો ઉઠાવી અંકલેશ્વરમાં બે અલગ અલગ જગ્યા...