વિનોદભાઇ પટેલ સામાન્ય રીતે ગરમીમાં બાળકો ન્હાવા માટે તળાવમાં પડતા હોવાના દ્રશ્યો સામાન્ય બાબત છે પંરતુ જે તળાવ માટે ગામ આખાને પીવાનું પાણી પૂરું પાડવામાં...
વિનોદભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગામે-ગામ પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ખોદવાની કામગીરીનું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં પાણીની...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના...
વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને ગત તારીખ-૨૭-૪-૧૯ના રોજ કોઈક ઈસમો અપહરણ કરી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે સગીરાના...
વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી ઈન્ડીકા...
વિનોદભાઇ પટેલ સુરત શહેરમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં લોકોના હૃદયને કંપાવી નાખે તેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. જેમાં સુરત શહેરના સરથાણા પાસે તક્ષશિલા એપાર્ટમેન્ટમાં...
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર નગર પાલિકાના મુખ્ય અધિકારીની સૂચનાથી નગર પાલિકા દ્વારા પીરામણ નાકા થી ત્રણ રસ્તા સુધી આવેલ વિવિધ હોટલો અને ફ્રૂટ્સની લારીઓ પર ચેકીંગ...
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર તાલુકાના રહીશ પરમાર મહેશભાઈ કલ્યાણસિંહ માંડવા તેઓને કોઈ કામ માટે આવકના દાખલાની જરૂર હોવાથી આવકના દાખલ માટે ફોર્મ ભર્યું હતું જે અર્થે...