ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા ના નામ...
બનાવ અંગેની લોકચર્ચા મુજબ જાણવા મળેલ માહિતી આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાલિઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં ચાર જેટલા...
અંકલેશ્વર તારીખ 12.03.19 કેમિકલ કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ગુડડું એ જાંબુગોઢા અભિયારણ માં કેમિકલ ઠાલવવા ના ગુન્હા માં હાલોલ કોર્ટે તારીખ 11.03.19 ના રોજ જામીન...
ઘણા લાંબા સમય પેહલા અંદાડા નજીક આવેલ હરિદર્શન સોસાયટીના રહીશો અંદાડા ગામ પાસે રાત્રીના સમયે ચાલવા નીકળ્યા હતા. હરિદર્શન સોસાયટી સામેના રોડ ઉપર એક ફોરવ્હીલ...
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-15મી ફેબ્રુઆરીના રોજ પાનોલી જી.આઈ.ડી.સીમા રહેતા મોહંમદ અલી ઈસા સમા ઘરનો સામાન લેવા રિક્ષામાં બેસી સંજાલી ગામ તરફ જઈ રહ્યા હતા...
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-7 ઓગસ્ટ 2018ના રોજ હજીરાના અદાણી પોર્ટ પરથી આદિત્ય બલ્ક કેરિયર્સ ટ્રાન્સપોર્ટના ટેન્કર નંબર-જી.જે.12.બીટી 6053 અને ટેન્કર નંબર-જી.જે.12.બીવી 6775માં સ્ટાયરિન મોનોમર...