અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 200 થી પણ વધુ વર્ષ જુના રાધા વલ્લભ...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદા નદી હાલ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, નર્મદાના પુરના પાણીમાં જ્યાં કેટલાક સ્થળે પશુઓના...
ભરૂચ કેમિકલ હબમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે ઝડપી પાડ્યા બાદ ભરૂચ SOG એ 30,000 અકવવે5 ફિટમાં ફેલાયેલી 3 માળની કંપનીમાં વધુ ડ્રગ્સની...
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે, ઉપરવાસમાં વરસાદી માહોલ બાદ તમામ ડેમ છલોછલ થયા છે, ત્યારે નર્મદા...
ગતરોજ રાત્રીથી જ ભરૂચ પોલીસ વિભાગની પાનોલી ખાતે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચહલપહલ જોવા મળી હતી જે બાદ પોલીસ વિભાગે મોટા ઓપરેશનને પાર પાડ્યું...
અંકલેશ્વર નોબેલ માર્કેટ સ્થિત આવેલ નોબેલ સ્ટીલ & એન્જીન્યરીંગ વર્કસ તથા નોબેલ પેલેત એન્ડ પેકેજીંગનાં આંગણમાં ધ્વજવંદનના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...
અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન-શાન સાથે કરવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત...