ભરૂચ-અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક-વેપારીને સાયબર ગઠિયાઓએ 55 લાખથી વધુનો ચુનો લગાવ્યો : શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી નિવૃત્ત શિક્ષક પાસેથી રૂ.48.83 લાખ પડાવ્યા; વેપારીના જોઈન્ટ કરન્ટ એકાઉન્ટમાંથી રૂ.6.40 લાખ ટ્રાન્સફર, પોલીસે રૂ.10.77 લાખ ફ્રીઝ કરાવ્યા
ભરૂચ : ભરૂચ જિલ્લામાં સાયબર ઠગાઈના બે અલગ-અલગ બનાવોમાં નિવૃત્ત શિક્ષક અને વેપારીને નિશાન બનાવી ગઠિયાઓએ રૂ.55 લાખથી વધુની રકમની છેતરપિંડી આચર્યાની ફરિયાદ સાયબર...
