આદર્શ આચારસંહિતાની અમલવારી દરમિયાન ભરૂચ પોલીસે 8419 લોકો લોકો પર અટકાયતી પગલા લીધા
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આદર્શ આચારસંહિતાની અમલવારી દરમિયાન અલગ અલગ હેડ વાઇસ દરેક પોલીસ સ્ટાફને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ચૂંટણીને...