રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા જેલમાં...
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે ક્લા ઉત્સવ હેઠળ ” આઝાદી કા અમૃત મહોત્સવ” માં ” હર ઘર ત્રિરંગા,” થીમ પર પ્રતિયોગિતા રાખવામા...
ભરૂચ નગરપાલિકા દ્વારા આવતીકાલે એટલે કે તારીખ ૧૧-૦૮-૨૦૨૨ ના રોજ સવારથી સાંજ સુધી બહેનો માટે અમૂલ્ય ભેટ સ્વરૂપે નગરપાલિકા હદ વિસ્તારોમાં સીટી બસ સેવામાં નિઃશુલ્ક...
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે ક્લા ઉત્સવ હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ આધારિત અને ” હર ઘર ત્રિરંગા,” કાર્યક્રમની ઉજવણી નિમિત્તે...
ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઇ હતી. આજથી ૧૪૪૪ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે પ્રાણ ન્યોછાવર...
શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના...