નબીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી એક 66 વર્ષના આશરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ તા. 11/10/2021...
ભરૂચમાં ભાઈએ બહેનનો વિશ્વાસ તોડીને બહેન પર દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. પૈસાની લેતીદેતી બાબતે ફોઈના જ છોકરાએ મહિલાને હોટલ પર બોલાવી...
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર...
પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોના કારણે પેટ્રોલથી ચાલતા વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે મીડિયા દ્વારા પેટ્રોલ – ડીઝલમાં વધી રહેલા ભાવો બાબતે બાઇક...
ભરૂચ જીલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈને આવેલ રાજ્યના કેબીનેટ મંત્રી જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના ૮૦% રોડ-રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ થવા...
શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ- ભરૂચ દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ, માનસનગર રોડ, ઝાડેશ્વર ખાતે...
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત ચાસવડ ડેરી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં રહીશોની જીવાદોરી ગણવામાં છે. ગરીબ પરીવાર પશુપાલનનો ઉછેર-માવજત કરીને...
શ્રી ગણેશ સુગર, વટારીયાના સભાસદો અને ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડુત મિત્રો સુગરના પૂર્વ ચેરમેન સંદીપ સિંહ માંગરોલા વિરુદ્ધ થયેલી ખોટી ફરીયાદ ગત અઠવાડિયે...
ભરૂચ જીલ્લામાં ગંદકી તેમજ બિસ્માર રસ્તાઓના કારણે લોકો ઘણા હેરાન પરેશાન થઇ ચુક્યા છે ત્યારે આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે. આજરોજ AIMIM દ્વારા ભરૂચ...