ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા ૮.૧૫ એમસીએમ બલદવા ડેમ, ૭.૫૨ એમસીએમ પીંગોટ ડેમ અને...
નવમી ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે વિશ્વ આદિવાસી...
રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત છેલ્લા દિવસે સામાજિક ક્રાંતિ અભિયાનની ઉજવણી યોજવામાં આવી હતી. જેમાં આજરોજ વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીની...
ગતરોજ ચેનલના માલિક અને કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ અડવાણી પર છ થી સાત હુમલાખોરો દ્વારા હુમલો કરી તેમણે ગંભીર રીતે ઇજાઓ પહોંચાડવામાં આવી છે. ચેનલના માલિક...
શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં શિવ ઉપાસનાનું વિશેષ મહત્વ છે. સાવનમાં તમામ પેગોડાની પૂજા કરવામાં આવે છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેશના 12...
આજરોજ દિવાસો અમાસ નિમિત્તે ભરૂચના ભોઇવાડ ખાતે વર્ષોની પરંપરા અનુસાર મેઘરાજાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના સમગ્ર ભોઈ સમાજ દ્વારા દર વર્ષની જેમ...
અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ દ્વારા ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ફર્સ્ટ એઇડ તાલીમ આપવામાં આવી...
ભરૂચ બાયપાસ નજીક આવેલ અમન પાર્ક સોસાયટીમાં વાહન ચોરીની નિષ્ફળ ઘટના સામે આવી છે. સોસાયટીમાં વાહન ચોરી કરવા આવેલ ચોરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. સોસાયટીમાં...