માંગરોળ તાલુકાના ટીમ્બરવા ગામ તળાવ ઊંડું ખોદાતા પાણીની સમસ્યા : ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ટીમ્બરવા ગામમાં તળાવને અતિશય ઊંડું ખોદવાના કારણે પાણીની સમસ્યા ઉભી થતા ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી...
