૭૫ લાખના કથિત તોડ મામલે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ : સાંસદ મનસુખ વસાવા
નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કામોના ખર્ચમાંથી ચૈતર વસાવાએ ૭૫ લાખની માંગણી કર્યાના આક્ષેપ । ભરૂચ । નર્મદા જિલ્લામાં યોજાયેલાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના ખર્ચ પેટે ૭૫ લાખના તોડના...
