પાવાગઢખાતે આઠમ નિમિત્તે અઢી લાખથી વધુ માઈભક્તો ઉમટયાં પંચમહાલ રાજુ સોલંકી પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રિના આઠમે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું અંદાજીત...
પંચમહાલ રાજુ સોલંકી સમ્રગ ગુજરાત રાજયમાં ૦ર ઓકટોબર એટલે કે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિનથી ૦૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ–૨૦૧૯ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું...
પંચમહાલ રાજુ સોલંકી સરકારી વિનયન કોલેજ શહેરામાં આજે નહેરુ યુવા કેન્દ્રમાં ગોધરા દ્વારા યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના વક્તા તેમજ અતિથિવિશેષશ્રી ચંદ્રેશભાઇ...
ગોધરાની જાણીતી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે NSS, NCC અને સ્પોર્ટ્સના વિધાર્થીઓ દ્વારા શાનદાર ઉજવણી થઈ...
પંચમહાલ રાજુ સોલંકી જી સી ઇ આર ટી ગાંધીનગર તેમજ ડાયટ સંતરામપુર દ્વારા ગોધરા તાલુકાનો કલામહોત્સવ બી.આર .સી ભવન અંબાલી ખાતે યોજાયો હતો જેમાં ચિત્રકલા,નિબંધ,વકતૃત્વ...
પંચમહાલ રાજુ સોલંકી ગોધરા ખાતે આવેલ કોમર્સ કોલેજમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન તથા કોલેજમાં ઈતિહાસમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ દ્વારા ભજન નો કાર્યક્રમ...
પંચમહાલ રાજુ સોલંકી ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા હેઠળ ૧૦૦...
પંચમહાલ રાજુ સોલંકી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિની ધામધૂમ પૂર્વક તથા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી રહી છે...
પંચમહાલ , રાજુ સોલંકી આજે દેશના મહાન નેતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજંયતી ઉજવામા આવી રહી છે. ભારતભરમા પણ તેમની ઊજવણી કરવામા આવશે ગાંધીજીએ માત્ર દેશની...
પંચમહાલ રાજુ સોલંકી પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા તાલુકા તેમજ ગોધરા તાલુકામાં થઈ વહેતી કુણનદીમાં આજ રોજ ફીણના ગોટે ગોટા જોવા મળતા ભારે તર્ક વિતર્કો સાથે...