ભરૂચમાં BAPS દ્વારા પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન : BAPS સ્વામીનારાયણ મંદિરની રજત જયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ
ભરૂચ. ભરૂચના ઝાડેશ્વર BAPS સ્વામીનારાયણ મંદિરના રજત જયંતી વર્ષ નિમિત્તે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ૨૦થી ૨૪મી મે સુધી માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અયોજન કરવામાં...
